આદિવાસી ગરાસિયા ભાષા મ ઇસુ મસીહ ના જીવન ની પરસાર અનેં બાઇબલ ના વસન પરમણેં મનખ જાતી નેં જીવન જીવવું ઈવી પરસાર હામળો .
![Thumbnail image](https://www.adiwasigarasia.com/sites/www.adiwasigarasia.com/files/styles/small/public/uploads/Primary%20picprich400x300pex.jpg?itok=Jp9wV2us)
એંતરે હારું કે બદ્દવેં પાપ કર્યો અનેં પરમેશ્વર ની મહિમા વગર ન હે (રોમિયો ૩:૨૩) | લંગડા ભિખારી નેં પતરસ હાજો કરે હે (પ્રેરિતો ૩:૧-૮) | સિન્તા નહેં કરો (મત્તી ૬:૩૧-૩૨)